ઉનાળામાં હીટ વેવથી બચવા શું કરશો ?

-લૂ ના લક્ષણો કયા હોય ? -લૂ લાગવાના કારણો ? -સાવધાની શું રાખવી ? -લૂ લાગી હોય તો ઉપચાર શું કરવો ?  - ચાલો જાણીએ..

* ખુબજ પરસેવો થવો અને થાક લાગવો  * અશક્તિ ,નબળાઈ અને ચક્કર આવવા  * ઊભા થવાથી લો -બ્લડ પ્રેશર થવું .  * ઊબકા આવવા, માથાનો દુખાવો થવો અને સ્નાયુઓ દુખવા

લૂ લાગવાના લક્ષણો

* ગરમીના વાતાવરણ માં વધુ સમય રહેવાથી તથા અતિ શ્રમ કરવાથી  * શરીર માંથી પાણી ઓછું થઈ જવાથી   * વધુ ફિટ કપડાં પહેરવાથી

લૂ લાગવાના કારણો

* માટલાનું ઠંડુ પાણી પીવું .   * ઠંડક વાડી જગ્યા માં વિશ્રામ કરવો .   * આરામ કરતી વખતે પગ હદય થી ઉચ્ચ રાખવા.  * ઠંડા પાણીથી નાહવું અથવા શરીર પર ઠંડા પાણીથી પાલળેલો રૂમાલ રાખવો

લૂ થી બચવા સાવધાની

૩૦ ગ્રામ પાકી આમલી નો ગર ૨૫ ગ્રામ ગોળ  ૨ ગ્રામ કાળા મરીનો ચૂર્ણ  ૨૫૦-૩૦૦ ml પાણીમાં ઉકાળી ગાળી ને દર્દીને વારંવાર આપતા રહવું .

લૂ લાગે તેના ઉપચાર

૩૦ ગ્રામ કાચી કેરીનાં ટુકડા ૫૦૦ ml પાણી માં ઉકાળી , તેમાં ૫૦ ગ્રામ સાકર મેળવીને બનાવેલ શરબત પીવાથી લૂ માં આરામ થાય છે

લૂ લાગે તેના ઉપચાર

ગરમાળાનો  ગોળ ૫ થી ૧૦ ગ્રામ જેટલો ૧-૨ કપ ઠંડા પાણીમાં ઓગળી ને સવાર સાંજ પાણી પીવું

લૂ લાગે તેના ઉપચાર

તુલસીના પાનનો રસ ખાંડ સાથે મેળવીને પીવાથી આરામ થાય છે

લૂ લાગે તેના ઉપચાર

ઠંડા જળ માં ધાણા  આમળા, સાકર , વરિયાળી અને સુખળ (ચંદન ) આ દરેક નું ૫-૫ ગ્રામ ચૂર્ણ  નાખીને લેવું.

લૂ લાગે તેના ઉપચાર