GK IN GUJARATI

FREESTUDYGUJARAT.COM

INDIAN MANAGEMENT

જાણો ભારતીય જાહેર વહીવટ  વિષે અને તેના  અંગે પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

માહિતી સંચાર ને સંચાલન હાર્દ કોણે કહેલ છે ?

ANS :  ફિડનર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

ગુજરાતનાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટિ માં જાહેર વહીવટ નો વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો?

ANS :  દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

'જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

ANS :  કલેક્ટર  

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

'રાજ્ય ના મુખ્ય જાહેર સંબંધ અધિકારી તરીકે કોણ કાર્ય કરે છે ? 

ANS :  મુખ્ય સચિવ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

સરકાર દ્વારા નિમાતા પંચ નું કાર્ય કેવું હોય છે ? 

ANS :  વહીવટી અને અર્ધ ન્યાય તંત્રીય 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

જમીન મહેસૂલ ધારા પ્રમાણે ગૌચર જમીન ની માલિકી કોની હોય છે ?

ANS :  રાજ્ય સરકાર 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

નાણાકીય જવાબદારી અંતર્ગત જાહેર સાહસો કોણે જવાબદાર હોય છે ?

ANS :  સંસદ 

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

સનદી અધિકારીના બિન પત્ર પાતી અને વ્યવસાયી પણા માટે કયા શબ્દ વપરાય છે ?

ANS :  તટસ્થતા  

FREESTUDYGUJARAT.COM

INDIAN  MANAGEMENT

પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક કોણ કરે છે ?

ANS :  રાજ્ય સરકાર