GK IN GUJARATI
જાણો ભારતના ઇતિહાસના મહાન ગ્રંથો વિષે અગત્ય ની વાતો
મહાભારત મૂળ નામ - જયસંહિતા લેખક - વેદવ્યાસ ( કૃષ્ણ દ્રેપાયન બીજું નામ ) રચના - દ્વાપરયુગ ભગવત ગીતા નો ઉલ્લેખ પર્વ - મહાભારતનો છઠ્ઠો પર્વ ( ભીષ્મ પર્વ )
કુંતીમાતા ના પુત્રો કેટલા હતા ?અને કયા કયા ? જવાબ : ચાર 1) કર્ણ 2) યુધિષ્ઠિર 3) ભીમ 4) અર્જુન
મહાભારતનું યુદ્ધ સ્થળ - કુરુક્ષેત્ર (હરિયાણા ) સમય - ૧૮ દિવસ યુદ્ધ કરનાર - કૌરવો અને પાંડવો હાર - કૌરવો
પાંડવો ની રાજધાની - ઇન્દ્રપ્રસ્ત કૌરવો ની રાજધાની - હસ્તિનાપુર કૌરવોની છેલ્લો સેનાપતિ -અશ્વતથામાં
ગાંધારીનું મૂળ નામ - ચારુ ભીષ્મ નું મૂળ નામ - દેવવ્રત કર્ણ નું મૂળ નામ - વસુ સેન અર્જુન સુભદ્રા નો પુત્ર - અભિમન્યુ .
કર્ણ -ૃ સુર્યપુત્ર અર્જુન - ઇન્દ્રપુત્ર ભીમ - વાયુ પુત્ર યુધિષ્ઠિર - ધર્મરાજ સહદેવ -નકુલ - અશ્વિની કુમાર
યુદ્ધ દરમિયાન કૌરવ પક્ષથી પાંડવ પક્ષે જોડનાર - યુયુત્સુ દ્રૌપદી ના વસ્ત્ર હરણનો વિરોધ કરનાર કૌરવ - વિકર્ણ યુદ્ધ પછી જીવિત રહેનાર કૌરવ પક્ષી - કૃત વર્મા , કૃપાચાર્ય , અશ્વત્થામાં
શ્રી કૃષ્ણ અને સુદામા કયા ઋષિ ના આશ્રમ માં સાથે ભણ્યા હતા ? 1) વરિષ્ઠ 2) યગ્ન્ય્ વલ્ક્ય 3) વાલ્મીકિ 4) સાંદીપની
મહાભારતમાં ભીષ્મ પિતામહ નું ઉપનામ શું હતું ? 1) બ્રહ્મ ગુપ્ત 2) સોમદેવ 3) ગંગેય 4) અગ્નિપૂત્ર
શ્રી કૃષ્ણ પર મણિ ચોરવાનો આરોપ કોને લગાડ્યો હતો ? 1) સત્રાજીત 2) કાલય વન 3) જાંબુ વાન 4) જરાસન
હિન્દુ ધર્મમાં વિષ્ણુ ભગવાનના અવતારો કેટલા છે ? 1) 16 - સોળ 2) 10 - દસ 3) 24 - ચોવીસ 4) 8 - આઠ